<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress/2.3.1" -->
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	>
<channel>
	<title>Comments on: માતંગકુળની વંશાવલી</title>
	<link>http://maheshpanthi.gujaratiblogs.com</link>
	<description>પૂજય મામઇદેવ ની આગમવાણી  "અંભ ડુલે તેકે ઘરા જલે,ઘરા કે જલે ગુરુ,ગુરુ ડુબે તેકે ગત જલે,ગત કે જલે સતકરમ" Indian Prophet Lord Mamaidev</description>
	<pubDate>Fri, 05 Sep 2008 17:52:52 +0000</pubDate>
	<generator>http://wordpress.org/?v=2.3.1</generator>
		<item>
		<title>By: mahesh matang</title>
		<link>http://maheshpanthi.gujaratiblogs.com/માતંગકુળની-વંશાવલી/#comment-222</link>
		<dc:creator>mahesh matang</dc:creator>
		<pubDate>Thu, 15 May 2008 16:56:47 +0000</pubDate>
		<guid>http://maheshpanthi.gujaratiblogs.com/માતંગકુળની-વંશાવલી/#comment-222</guid>
		<description>લાલણ્</description>
		<content:encoded><![CDATA[<p>લાલણ્</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>By: maheshwari naresh</title>
		<link>http://maheshpanthi.gujaratiblogs.com/માતંગકુળની-વંશાવલી/#comment-211</link>
		<dc:creator>maheshwari naresh</dc:creator>
		<pubDate>Mon, 12 May 2008 07:37:02 +0000</pubDate>
		<guid>http://maheshpanthi.gujaratiblogs.com/માતંગકુળની-વંશાવલી/#comment-211</guid>
		<description>ધર્માચાર મિતો .....


આજે આપણે આપણા મહેશપંથનાં પાયાના છત્રીસ દ્રોક(નિયમ)માં આવતા "ધર્માચાર - કરમ કે ઉજાર" વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. જેનો આપણા રોજિંદા જીવનમાં સવારે અથવા જ્યારે આપણાં મહેશ્વરી ભાઈ-બહેનોને મળવાનું થાય છે ત્યારે આપણે એકબીજાને કહીએ છીએ. 'ધર્માચાર' એટલે આપણાં ધરમ(ધર્મ)નું આચરણ કરવું, ધરમનાં નિયમ પ્રમાણે વર્તવું. કરમ કે ઉજાર(જુહાર) એટલે આપણને મળેલા અમુલ્ય માનવ જીવનને સંસાર સાગરમાંથી પાર ઉતરવા માટે યોગ્ય-સત્ય કરમ(કર્મ) કરીને આત્માને ઉજાગર કરવાનો છે. ઉજળા કરમ કરેલ હશે અને કરમવેદને નમન(જુહાર) કરીને યોગ્ય કરમ કરશું તો આ માનવ જીવન ધન્ય બની જશે. ભગવાન શ્રી ધણીમાતંગદેવ ની અમી દ્ષ્ટી થશે. તેનાં માટે આપણાં મહેશપંથ મુજબ 'ધરમ' અને 'કરમ' શું છે તે જાણીએ.


નરેશ કુમાર..</description>
		<content:encoded><![CDATA[<p>ધર્માચાર મિતો &#8230;..</p>
<p>આજે આપણે આપણા મહેશપંથનાં પાયાના છત્રીસ દ્રોક(નિયમ)માં આવતા &#8220;ધર્માચાર - કરમ કે ઉજાર&#8221; વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. જેનો આપણા રોજિંદા જીવનમાં સવારે અથવા જ્યારે આપણાં મહેશ્વરી ભાઈ-બહેનોને મળવાનું થાય છે ત્યારે આપણે એકબીજાને કહીએ છીએ. &#8216;ધર્માચાર&#8217; એટલે આપણાં ધરમ(ધર્મ)નું આચરણ કરવું, ધરમનાં નિયમ પ્રમાણે વર્તવું. કરમ કે ઉજાર(જુહાર) એટલે આપણને મળેલા અમુલ્ય માનવ જીવનને સંસાર સાગરમાંથી પાર ઉતરવા માટે યોગ્ય-સત્ય કરમ(કર્મ) કરીને આત્માને ઉજાગર કરવાનો છે. ઉજળા કરમ કરેલ હશે અને કરમવેદને નમન(જુહાર) કરીને યોગ્ય કરમ કરશું તો આ માનવ જીવન ધન્ય બની જશે. ભગવાન શ્રી ધણીમાતંગદેવ ની અમી દ્ષ્ટી થશે. તેનાં માટે આપણાં મહેશપંથ મુજબ &#8216;ધરમ&#8217; અને &#8216;કરમ&#8217; શું છે તે જાણીએ.</p>
<p>નરેશ કુમાર..</p>
]]></content:encoded>
	</item>
</channel>
</rss>
